માનવી

માનવી

ઈશ્વરની પસંદગી

માનવી ઈશ્વરની પ્રથમ પસંદગીનું પાત્ર કહીએ તો ચાલે.
મનુષ્ય એ એક એવું પ્રાણી જેને ઈશ્વરે વાચા (speech) આપી.

દરેક પ્રાણીમાં ચેતન રહેલો છે.
પણ જયારે આ ચેતન નવ મહિના ગર્ભમાં ઉછરીને માનવી રૂપે પ્રગટ થાય છે,
ત્યારે એ ચેતન આત્મા સ્વરૂપે માનવીમાં જીવ બનીને વસે છે એમ કહેવાય છે.

🕊️ ચેતન અને મન

જયારે એ ચેતન શરીરની ઇન્દ્રિયો સાથે જોડાય છે,
ત્યારે એ ચેતન (આત્મા, જીવ) મન તરીકે ઓળખાય છે.

અને એ મન જગતની મોહમાયામાં ફસાય ને અનેક કર્મો કરતું રહે છે.

🌱 મનનું પ્રગટ રૂપ

મનુષ્ય શરીર એ એક આકાર છે,
જે માનવીના મનને પ્રગટ કરે છે.

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

Leave a Reply